પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બધી ધર્મની ગૂંચ ઉકેલાવશું. આમ જે રાજ ગીતાનું મનન કરશે તેને તેમાંથી રાજ નવા આનંદ મળશે, નવા અર્થાં મળશે. એવી એક પણ ધર્મની ગૂંચવણ નથી કે જેના ઉકેલ ગીતા ન કરી શકે. આપણી ઓછી શ્રદ્ધાને લીધે આપણને તે વાંચતાં સમજતાં ન આવડે તે જુદી વાત છે. પણ આપણી શ્રદ્ધા રાજ વધતી જાય, આપણે સાવધાન રહીએ, તેથી ગીતાનું પારાયણ કરીએ છીએ. આમ ગીતાનું મનન કરતાં જે કાંઈ અર્થ મને તેમાંથી મળ્યે છે તે હજુ મળતા આવે છે તેને સાર આશ્રમ- 1 વાસીએની મદદને સારુ અહીં આપું છું. તા. ૧૧-૧૧-'૩૦ સાડા જેલ