આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૫૧
- પરંતુ તેની મદદ માટે બેસી રહેનાર ગામના આગેવાન નિષ્ફળ છે;
- પરંતુ તેની મદદ માટે બેસી રહેનાર ગામના આગેવાન નિષ્ફળ છે;
- ૫ જેના ગામમાં બધા ય લોક ભણેલા હોય – સ્ત્રીપુરુષ બંને;
- ૬ લોકો સ્વચ્છ અને સુદૃઢ આરોગ્યવાળા હોય;
- ૭ લોકજીવનમાં શુષ્કતા નહિ પણ રસ – આનંદ વ્યાપેલાં હોય.
ટૂંકામાં જે આદર્શ ગામ રચી શકે તે ખરો નેતા કહી શકાય. નેતૃત્વ માટેની પાત્રતા ઉપર દર્શાવેલા ગુણોમાં અને નેતૃત્વની પરીક્ષા આદર્શ ગામની સજાવટમાં જ દેખાઈ આવે છે.