આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અર્પણ
ગ્રામમંદિરના કળશ બનવાનું સહુને ગમતું કાર્ય મૂકી મંદિરના
પાયામાં પુરાઈ જનસેવાના ધ્યેયમાં જ સ્વત્વનું સમર્પણ કરનાર
વિરલ ગ્રામસેવક
શ્રી. રવિશંકર વ્યાસને