પૃષ્ઠ:Gramonnati.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.













અર્પણ


ગ્રામમંદિરના કળશ બનવાનું સહુને ગમતું કાર્ય મૂકી મંદિરના
પાયામાં પુરાઈ જનસેવાના ધ્યેયમાં જ સ્વત્વનું સમર્પણ કરનાર
વિરલ ગ્રામસેવક

શ્રી. રવિશંકર વ્યાસને

રમણલાલ વ. દેસાઈ