આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
| રાવળ હસમુખભાઈ | નાટ્યસ્વરૂપ |
| વ્યાસ સતીશ ઘ. |
નૂતન નાટ્ય આલેખો, પ્રતિમુખ, આધુનિક એકાંકીઓ, કૃતિરાગ |
| શાહ મહેશ ચં. |
ભરતનાટ્યશાસ્ત્ર : અભિનય, ભરતનાટ્યશાસ્ત્ર : પ્રયોગ, ભરતનાટ્યશાસ્ત્ર : આધુનિક દૃષ્ટિએ, ભરતનાટ્યશાસ્ત્ર : આહાર્ય, પ્રત અને પ્રયોગો |
| શેખડીવાળા જશવંત | નાટ્યલોક, સાહિત્યાલેખ |
| સામાયિકો |
સમાલોચક ૧૮૯૬ -૯૭ વસંત ૧૯૨૮. એતદ્ ૧૯૯૭ |