પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધણીનો દુહો
165
 


1[૧]पश्चाद्दत्तं परैर्दतं लभ्यते खलु वा न वा ।
स्वहस्तेनैव यद्दत्तं तद्दतमुपलभ्यते ।

[પોતાની પીઠ પાછળ દીધેલું અથવા પોતાના નિમિત્તે પારકા હાથેથી દેવાયેલું દાન તો પહોંચે કે ન યે પહોંચે. જે દાન સ્વહસ્તે દેવાય છે તે જ સાચેસાચું પહોંચ્યું ગણાય.]



  1. 1પ્રબંધમાં અનુપમાદેવીના આ કંકણકાવ્યોનો નિર્દેશ છે.