આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
298
ગુજરાતની જય
"શાનો ?'
“પરણવાનો.”
"છાનો મર છાનો, મોટા વિદ્વાન !."
એ હાંસીમાં લવણપ્રસાદની મનોવ્યથા વિરામ પામી અને વસ્તુપાલે વૃદ્ધ ક્ષત્રિયના ખાનદાન હૃદય પર મેલો વિજય મેળવ્યો.
"શાનો ?'
“પરણવાનો.”
"છાનો મર છાનો, મોટા વિદ્વાન !."
એ હાંસીમાં લવણપ્રસાદની મનોવ્યથા વિરામ પામી અને વસ્તુપાલે વૃદ્ધ ક્ષત્રિયના ખાનદાન હૃદય પર મેલો વિજય મેળવ્યો.