પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મેઘાણી-સાહિત્ય
[સમગ્ર મેઘાણી સાહિત્યના જે ગ્રંથમાં આમાંનાં જે પુસ્તકનો સમાવેશ છે તેની સાથે ક્રમાંક ① આવા અંકથી દર્શાવ્યો છે.].
કવિતા

એકતારો
કિલ્લોલ
બાપુનાં પારણાં

યુગવંદના
રવીન્દ્ર-વીણા
વેણીનાં ફૂલ

જીવનચરિત્ર

અકબરની યાદમાં
એની બેસન્ટ
ઠક્કરબાપા: આછો જીવનપરિચય
દયાનંદ સરસ્વતી
દરિયાપારના બહારવટિયા
નરવીર લાલાજી

પાંચ વરસનાં પંખીડાં
પુરાતન જ્યોત
બે દેશદીપક
માણસાઈના દીવા વસંત-રજબ સ્મારક ગ્રંથ (સંપાદન)
સોરઠી સંતો

નવલકથા

અપરાધી
કાળચક્ર (અધૂરી)
ગુજરાતનો જય (૨ ભાગ)
તુલસી-ક્યારો
નિરંજન
પ્રભુ પધાર્યા
બીડેલાં દ્વાર

રા' ગંગાજળિયો
વસુંધરાનાં વહાલાં-દવલાં
વેવિશાળ
સત્યની શોધમાં
સમરાંગણ
સોરઠ, તારાં વહેતાં પાણી

નવલિકા

કુરબાનીની કથાઓ
જેલ-ઑફિસની બારી ⑧
પ્રતિમાઓ, પલકારા

મેઘાણીની નવલિકાઓ (૨ ખંડ)
વિલોપન અને બીજી વાતો ⑨


નાટક

રાજા-રાણી
રાણો પ્રતાપ

વંઠેલાં અને બીજી નાટિકાઓ
શાહજહાં

લોકકથા

કંકાવટી (૨ મંડળ)
ડોશીમાની વાતો
દાદાજીની વાતો

રંગ છે બારોટ !
સોરઠી બહારવટિયા (૩ ભાગ)
સૌરાષ્ટ્રની રસધાર (૫ ભાગ) ③