આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ શ્રેષ્ઠ? શૂદ્ર? : ૯૭
પ્રભુએ તુલાધારને અને તુલાધારે પ્રભુને ઓળખ્યા !
ચક્રવર્તી કરતાં પણ પ્રભુમિલનનો વિજય નાનો હશે ખરો ? વેદપઠન કરતાં પ્રભુનાં દર્શન ઊતરતાં ગણાય ખરાં ?
વિશ્વભરની સંપત્તિ કરતાં પ્રભુમયતા નાની ગણાય ખરી ? તલાધારે પ્રભુને મેળવ્યા હતા; એ ભક્ત હતો.