પૃષ્ઠ:Hira ni chamak.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો એકનો એક આશ્રય : ૭૩
 


સરખા ભાવિ બેકારોનો વિચાર કરીને હું હજી ધાર્મિક દૈનિક, સાપ્તાહિક, ત્રિમાસિક કે વાર્ષિક કાઢવાનો વિચાર કરતો નથી. મારો એ વિચાર બદલાય તે પહેલાં સર્વ શક્તિશાળી બેકારોને મારી વિનંતી તે કે તેમણે ધર્મપ્રચારના આ આયુધો હાથ કરી લેવાં.

ધર્મ સદાસર્વદા સહુનું રક્ષણ કરે છે તે એનું નામ !