પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


પુરમ પ્રિય મિત્ર હતા. એ સંબંધને લીધે સુરેન્દ્રનાથ ઉપર એમણે પોતાના જીવનની જેસી ઘડી સુધી અત્યંત ને ચો હતો. વિલા મતમાં સુરેન્દ્રનાથને ડારે સિવિંગ સર્વિસની પરીક્ષા વખતે ર બધી બાધ નો ત્યારે વિદ્યાસાગરે પત્રિમ કરીને માનનીય જસ્ટિસ દ્વારકાનાથ મિત્ર વગેરેની સન્નાદથી ઉમરને લગતા કામદા ખુલાસા મોકલી આપીને સુરેન્દ્રબાબુને ઘી મદદ આપી હતી. ત્યાર પછી પણ દાર સુરેન્દ્રબાબુએ વિવિલ સર્વિસ સાથેના પોતાનો સ બંધ છેડયા હારે વિદ્યાસાગરેજ હેમને પોતાની મેટ્રોપોલિટન કોલે જમાં અધ્યાપક તરીકે નોકર રાખ્યા હતા. મિત્રોના કુટુંબ પ્રતિ ટૂંકતો હતો એક હતા. તે દર્શાવવા એક તું. ઉદાહરણ આપી. મે આ પ્રકરણ સમાપ્ત કરીશું. હેમના મિત્ર નાં એક આદાર પસ્ય ગૃહસ્થ હતા. તેમની આ વિદ્યાસાગરને - પિતા શબ્દથી સોધીને સુખી થતી હતી, પશુ કે આવું એનું સેલું હતું. એ મગજમાં એવુંજ ભૂત ભરાયું હતું કે પિત વિદ્યાસાગર ખતરાયે તોજ ખાવું. બીજ ના હાથે અથવા પોતાને માથે ખાતી નહીં. વિદ્યાસાગરે છે હિના સુધી લાગલાગત દસ વાગ્યે ગે મિત્રને ત્યાં જઇને પુત્રી સમાન એ ગાંડી સ્ત્રીને પોતાને નામે ભોજન કરાવ્યું હતું. પોતાના બહાર ગામ વસતા મિત્રોના કુટુંબમાં કોઇ પણ મનુષ્યના મંદવાડની ઘર મળતાં વેદાં પંચના અને સ્પણ કરન દવા કરવા સારૂ જેને પેતાની સાથે પોતાને ઘેર કલકત્તા વાઈ આવતા ટુંકામાં, એ જેટલા કુટુંબ વત્સલ હતા કેટલાક મિત્ર વસુલ તા.