પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્પણ—પત્રિકા.



વિદ્યાસાગરને અનુરૂપ અનેક સદ્‌ગુણોથી વિભૂષિત
ગુજરાતના પ્રસિદ્ધ સુધારક પરમશ્રદ્ધાસ્પદ પૂજ્ય
રા. બા. લાભશંકરભાઈ ઉમિયાશંકરના

ચરણ કમળમાં

ત્હેમના અનેક સદૃગુણો,

પરોપકારી કાર્યો તથા મ્હારા ઉપરના સ્નેહ

અને કૃપાને માટે શ્રદ્ધા અને કૃતજ્ઞતા પૂર્વક સવિનય

સમર્પિત


બારાં-કોટાસ્ટેટ
રાજપુતાના.
૨૦ ઑગસ્ટ ૧૯૧૧

શિવપ્રસાદ દલપતરામ પંડિત.
}