પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩

કરે “અત્યારે ? * ‘હા, કારણ કે હવે તારા ચુંબન વિના આહાઠ સુકાય છે. કહી મઢાબત કિશારીની નજીક જવા લાગ્યા. તેને હાથથી દૂર ખ તાં કિશારીએ હસીને કહ્યું:-અરે જાસ્મારે મારા સરદાર! આટલી વા રમાં જ્યારે આવા ગાંડા જેવા બની જાએ છે, ત્યારે આગળ ઉપર તા થ એ થશે ! રસીથી ! જો ઉન્હેાળાના સખ્ત તાપમાં નિર્માળ શીતળ સ વર ન પડે. તો તરત ન્હાવાનું મન થાય છે; તેમ આજે મારી રસીલી ખીલી શારીએ મારી પર દયા કરી છે, તે હું તેના લાભ લેતાં જૅમ વાર કરે ?” ‘સરાવર તેા ચાડીવારને માટે છે, પણું હું તે સદાયને માટે છું.” ધાથી! ખરેખર તું અક્કલવાળા છે, તે શું મૂર્ખ છું. તે હવે જ્યારે ચુંબનનું ના કહે છે, ત્યારે તારા શરીર સાથે મને એટલા ૨ પ્યારી ! આજે તા મને એવા ઉમળકા આવ્યા છે કે તને મારી છાતી સાથે ખુબ દુખાવુ. લે, મારી જા હવે માશ જીવ તવાપર થઇ હ્યો છે.” કહી મહેબતસંગ તેને ભેટવા દોડયા, કે તરત કિસા રીએ તેને રાકી તેના ગાલે આંગળીના સ્પર્શ કરી કહ્યું:-માસ ૧- હાદુર સરદાર ! આટલા બધા અધીરા શાને થાઓ છે! શું આ જેવાં તેવાં છીએ કે જેથી ભાષી રીતે વર્તીએ માટે શાન્ત કે હવે હું કહુ એમ કરી અને પછી શાવથી મેટા. પ્યારી શુ કહે છે. જે ન કહેતા ના અને !