પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
:જીવન-તવારીખ :


૧૯૦૮ :







ર૬મી જૂને જન્મ, મોસાળ વીંછિયા

જન્મ-નામ : બાલાભાઈ
ઉપનામ : જયભિખ્ખુ
માતાનું નામ : પાર્વતીબહેન
પિતાનું નામ : વિરચંદભાઈ હીમચંદ દેસાઈ
વતન : સાયલા
જ્ઞાતિ : જૈન

૧૯૧૩ :

પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ વીંછિયામાં; પછી બોટાદમાં, વરસોડામાં
- સાત ધોરણ સુધી
૧૯૨૪ : માધ્યમિક શિક્ષણ ટ્યૂટોરિયલ હાઇસ્કૂલ, અમદાવાદ
૧૯૨૫-૨૮

જૈન ધર્મનું શિક્ષણ - શિવપુરી - ગ્વાલિયર - તર્કભૂષણની
પદવી
૧૯ર૯ :



લેખનનો પ્રારંભ

શ્રી વિજયધર્મસૂરિજીનું જીવનદર્શન' લખ્યું
ઉપનામ : 'ભિક્ષુ સાયલાકર' પછી 'જયભિખ્ખુ'

૧૯૩૦ : મે મહિનામાં જયાબહેન સાથે લગ્ન
૧૯૩૦ :

નોકરી ન કરવાની પ્રતિજ્ઞા, કલમના આશરે જીવવું તથા પિતૃક
સંપત્તિ ન લેવાનો નિર્ણય
૧૯૩૧ : લેખન-પત્રકારત્વ
૧૯૩૩ : અમદાવાદમાં સ્થાયી થયા, માદલપુરમાં રહેઠાણ
૧૯૩૪ :


શારદા મુદ્રણાલયમાં બેઠક
'જૈન-જ્યોતિ' સાપ્તાહિકના તંત્રી
કૉલમની શરૂઆત 'રવિવાર'માં

૩૯
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ