પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
કબીરબોધ
 

ફીમેધ જો ચંદ્ર સુ ચાલતા હોય અને કાપ્ત ડાબી બાજુએથી આવીને પુછે, અને તીથી વાર અને અક્ષર મેળ એકી અગર એકી વાર અને તીથીની ગણુત્રીમાં મળતા આવે । તે કામ સફળ થાય. ૧૩૪ જો દાઈ માજીસ (પ્રશ્ન પુછનાર) આવે અને તે જે સવાલ કહે તે પ્રશ્નના અક્ષા સાત ખેંચ ના ત્રણ પદર અગર પચીસ થાય અને તે વખતે ભાન (સુ) ચાલતા હાય તા તે કા થાય. ચાર, આઠે, ખાર, ચાદ, સેાળ પ્રશ્નના અક્ષર ડ્રાય અને ચંદ્ર સુર ચાલતા હાય તા કબીર સાહેબ કહે છે કે તે કાર્ય વિશેષ થાય. કરક, મેષ, તુલા, મકર ચારે રાશીમાંની ક્રાઇ પણ રાશીવાળા અગત્ વસ્તુની રાશી અર્થાત કે જે વસ્તુ માટે પ્રશ્ન હોય તો તે વસ્તુના નામ તે ઉપરની ચારે રાશીમાંના કાર્ય પણ રાશીમાંનું નામ મળતું આવતું હાય અને તે વખતે સુસ્વર ચાલતા હોય તે તે કા થવાને સૌંભવ છે છે એમ સમજવુ, માન, મિથુન, કન્યા અને ચેાથી રાશી ધન આ ચારે રાશી માટે પુછવામાં આવે અને સુખમના સુર ચાલતા હૈાય તે તે કારજ નિષ્ટ છે પણ રણ સંગ્રામને માટે ઠીક. વૃશ્રિક, સિ’, વૃષભ અને કુંભ રાશી હેાય અને ચંદ્ર સૂર સાથે વાહન કરતી હેાય તો તે કારજ સ્થિરતાથી (મેહુ) થાય પણુ થાય ખરૂં. પેાતાનું ચીત્ત સ્થિર કરે, અને પોતાના નાકની દાંડી ઋાગળ પાવાનાં અખાની કીકી રાખે અને શ્વાસા જોવાની ટેવ પોતાની દ્રષ્ટિ રાખે તા દેવલોક પ્રાપ્ત થાય. ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ તત્વો પાંચ પાંચ લડી ચાલે છે. અને તેનું પ્રમાણ પોતાના આહાર ઉપર ભાધાર રાખે છે. પાંચ