પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
કબીરબોધ
 

૧૩૨ કીરગાય સ્વર સપૂ ચાલવા જોઈએ તે પ્રમાણે સાધન કરવામાં આવે માગ માગ સિદ્ધ થાય. પાવક (અગ્નિ) અગર આકાશ તત્વ ચાલતાં ડ્રાય અને સ્થિ તા રહેતાં ન હોય તે જે કાય' આપણે કરવાના ફાઇએ તે કાય સિહસ'ભવિત નથી. જલ તત્વ અને પૃથ્વિ તત્વ સ્થિર કારજ માટે અને ચર વીગેરે કામ માટે અગ્નિ અને વાયુ તત્વ. સુર્યની નાડી એટલે સુ સ્વર ચાલતા તે કાર્ય ચર કાર માટે છે (ચર) અસ્થિર. રંગીની પરિક્ષા. રાગીના પ્રસગો એવા છે કે ચંદ્ર સુરભરપુર ચાલતા હાય. ચંદ્ર સુર પૃથ્વ તવમાં ચાલતા હૈાય તો તે રાત્રીનું કદી પણ મૃત્યુ ન થાય. રાગીને પ્રસગ ઍવે હાય કે, ડાબી બાજુથી આવીને પુછે અને તે ચંદ્ર સુરબંધ હેાઈ જમણી બાજુના સુ* સ્વર ચાલતા હાય તા તે રાગી કાઈ પણ પ્રકારે જીવવાના સંભવ નથી એમ સમજવું. સુશ્રુમણા સ્વર ચાલતા હાય, પુછનાર આવે તેને ખીજે રસ્તે જાય તેા તે પ્રસંગે, રાગીની જીવવાની આશા બ્રણી જ ચૈાઢી. અને સુર સાથે ચાલતા હાય,, તે જગતમાં મરણુ પ્રમા વધે અને રાગ ચાલે વરસાદ ચેડા વરસે, ડાખી ખાજીના ચંદ્ર અને સુરજ અને સુર સાથે સાથે વહેતા મેલ (વરસાદ) ન આવે અને વરસાદ ન આવે તે અન્ન પશુ ન પાકે. આકાશ તત્વ સુર્ય સાથે ચાલે તે શ્વાસ ચારા ઉપજે નહી .