પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૪૧
 

કીધ ૧૪ આઠે પહેાર સુધી સુ ચાલે, અને તે સ્વર અલાતા ન હોય. તા તે માણુસની કાયા ત્રણ વરસ કરતાં વધારે રહી શકે નહીં, અને તે વ શરીરમાંથી નીકળી જાય. પિંગલા ( સુર્ય સ્વર ) અખંડ સાળ પહેાર સુધી ચાલ્યા કરે અને તે દરમ્યાન ખીજો સુર ખલાય જ નહીં તે। તે માણુસની કાયા બે વર્ષ સુધી રહેશે અને ત્યારબાદ તે કાયાના નામ થશે. એમ સમજવું. પાંચ રાત અને પાંચ દીવસ સુધી જે જમણુ સુનાજ વાસ ચાલ્યા કરે તે। તે માથુસની કાયા એક વર્ષ સુધી જ રહે અને ત્યારબાદ તે કાયાને નાશ થાય. પૌંદર દીવસ સુધી નિરંતર સુસ્વર એકજ તરફ ચાલ્યા કરે તે તે માણુસને આયુષ્ય છ માસને સમજવા અને ત્યારબાદ તે સરી છેડીને તે જીવ ચાલ્યે જાય. પુરા વીસ દીવસ, સુ* એકલે જ ચાલ્યા કરે, તો તે તે ત્રણુ માસ સુધી જ ચાલે અને ત્યારબાદ યમરાજનું તેડું આવે. કાયા એક માસ જો રાત દીવસ જમા સુર ( ભાન ) ચાલ્યા કરે તા ખીર સાહેબ એમ કહે છે કે, તે માણસનું મરણુ મારા મારીથી અગર રણુમાં જવાથી પણ બે દીવસમાં જ મરણુ નિપજે. સુધી રહે તે। તે જો સુખમન નાડી ચાલે. અને તે પાંચ લડી માજીસ રણુમાં માર્યો જાય. ચંદ્ર નહી" સુય નહીં, અને સખમના પશુ નહીં. એટલે કે બધાયે સ્વરા લાંબા લખત સુધી ચાલે અને મુખમાંથી શ્વાસા ઝપા--