પૃષ્ઠ:Kathagutch.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
કથાગુચ્છ.


ટપકવું અન્ય થઈ જતું વ્હારે પણ એમજ વિચાર કરતી કે હવે તે આરામ થઇ જશે. પરન્તુ થાડા દિવસમાં મ્હારાથી વધારે દુઃખ સહન ન થઈ શક્યું. આંખ્યાથી અસ્પષ્ટ દેખવા લાગી. માથાના દરથી હુને ચેન પડતું નહતું. મ્હેને લાગ્યું કે સ્વામી પણ હવે શરમાઇ ગયા છે. આર્ટલા દવસ પછી દાક્તરને કેવી રીત્યે ખેલાવવા એવુ એ બહાનુ શેાધવા લાગ્યા. આ સ્થિતિ જોઈ મ્હે એમને કહ્યું કે “ દીએજીનું કહ્યું માનવાની ખાતર દાક્તર ખેલાવવામાં શી હાનિ ? એ વાત ઉપ- રથી દીએરજી નાખુશ થઇ ગયા છે. તેથી હુને દુઃખ થાય છે. ઉપાય તે હમેજ કરશે, પરન્તુ નામની ખાતર એક દાંતર હાય તા ઠીક.” હેમણે કહ્યું : “એ ઠીક કહ્યું ” અને એજ દિવસે એક ગેરા દાક્તરને એ ખેાલાવી લાવ્યા. હેમની વચ્ચે શી વાતચીત થઈ તે હું સમજી ન શકી પણ એટલું તે જણાયું કે સાહેબ મ્હારા પતિને ધિક્કારતા હતા. અને એ નીચુ માથુ રાખી મુગે મ્હોંએ એ બધું સાંભળ્યા કરતા હતા. દાક્તરના ગયા પછી મ્હેં સ્વામીના હાથ પકડી કહ્યું—“ એ ઉદ્ધત ગારાને ડાંથી પક્ડી લાવ્યા ? એક દેશી દાક્તરને મેલાવવા- થીજ કામ ચાલત. એ મ્હારી આંખ્યાની પીડાને હમારા કરતાં વધારે સારી રીત્યે કેવી રીત્યે જાણી શકશે ?” સ્વામી જરા શરમિંદા થઈ માલ્યાઃ— આંખ્યામાં નસ્તર મૂકા વવાની જરૂર આવી ગઈ છે. મ હે કાંઈક ક્રોધના ડાળ કરી કહ્યું “નસ્તરની જરૂર છે એ વાતને હમે જાણી જોઇને છુપાવતા હતા? એ તે! હું બહુ દિવસથી