પૃષ્ઠ:Kathagutch.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫


સાહેખના મોંઢાળા અને શારદા ચરણનુ ભાષાળુ” એ બન્નેમાં સામાન્ય ઘટનાને ઉલ્લેખ છે. એમાંની બીજીમાં કૃષ્ણ હૃદયના મનુ ષ્યનાં કાવતરાંની છાયા, સ્ત્રીની વ્યવહાર કુશળતા મનેાર’જક છે. કલાની દૃષ્ટિએ ‘ ના મ્હારે તા તમારી દેવી નથી બનવું ' એ ઉત્તમ છે. તેમાં પણ કંઈક ક્ષતિકર જેવું ઉપર કહ્યું તેવા પ્રકારનું છે. એક વિખ્યાત ફ્રેન્ચ ગુદાષવિવેચક કહે છે કેઃ— 3 આપણને જે પુસ્તક આનંદ આપે તેને આપણે વાં જોઈ ઍ, અને સાહિત્યમાં ભિન્ન મતાવલીના .વર્ગ અને વર્ગીક- રણની માથાકુટમાં ન પડવું જોઈએ. 3, ચમ્તા, ગુલાબ, જાઈ આદિપુષ્પોની ગુથણીનું પરિણામ આ “કથા ગુચ્છ” છે. એમાં કોઈના નિર્મળ પરિમળ, કેાની તીવ્ર ઉત્કટ સુવાસ, કેાઈને નયન રંજક વર્ણ, કાઈની મનાહારી મૃદુતા જ્યેમ તૃપ્તિપ્રદ થાય છે જેમ આ ફા ગુચ્છ કુસુમ સદેશ હૃદય રજક નીવડે એજ. રમણીક, અ. મહેતા.

  • * Let us love the books which please us and cease

to trouble ourselves about Classification and schools of Literature." Jubs Lemaitre,