શારદાચરણને આવવા માટે
લખ્યું; એણે જવાખ આપ્યા કે
2
‘
આ કાળું મ્હાતુ કરીથી આપને બતાવવાની ઇચ્છા નથી લાચાર
ને એ એક હાર્મિચાપેથિક દવા ખરીદ કરીને હેતે માકલી આપી.
એક અઠવાડીયા પછી પાર્સલ પાછું આવ્યું. જે સ્ફુવારે પાર્સલ
પાછું આવ્યું, તેજ હાંજે એક પેાલીસ અમલદારે આવીને મ્હારી
સુલાકાત લીધી. એ સાહેબ મ્હારા પહેલાંના પરિચિત હતા. શારદા-
ચરણને લખેલા મ્હારા પત્ર બહાર કહાડીને એણે પૂછ્યું
શખ્સના કઈ પત્તા બતાવી શકશેા ? '
.
મામલા શેા છે તે સંબંધી જીજ્ઞાસા કરતાં જણાયું કે શારદા-
ચરણુ મ્યુનિસીપાલેટીના બાર હજાર રૂપિયા ઉચાપત કરીને પલાયન
કરી ગયા છે ! મ્હારી સ્ત્રી આ વાત સાંભળીને અત્યન્ત વિસ્મિત થઈ.
(૯) સરસ્વતી.
હારા બાપના સંબંધમાં આ બધું શું કહેવાય છે ? લેાકા કહે
છે કે હેણે દેવાળુ કહાડયું, શું એ વાત ખરી ?! ?’ સરસ્વતીના .
પતિએ એક દિવસ તેને પૂછ્યું.
‘
સરસ્વતીએ અચકાતાં અચકાતાં જવાબ દીધા હું... હું તે
કાંઇ જાણતી નથી. ’
હેણે કહ્યું:— હારૂં પલ્લું ક્યાં છે ? હને ઘણી સારી માલ-
મતા આપવાનું હેણે કહ્યું હતું એ બધું ક્યાં ગયું ? ખેાલ હવે મને
પૈસા કેવી રીતે મળશે ? ‘
'
સરસ્વતીને થાડાક દિવસથી પતિના સ્વભાવમાં ફેર થતા જણાતા
હતેા. પરન્તુ આજના જેવી ઢખથી ખેલતાં રહેણે હેને કદાપિ જોયે