પૃષ્ઠ:Kathagutch.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
કથાગુચ્છ.


લઇ આવે, હું એને ધવડાવું. આ રાત પડવા આવી, મ્હારા અશ્રુ મ્હને મૂકીને કાની પાસે સૂઇ રહેશે? હાય! હું શું મ્હોં લઇને અમ દાવાદ જઈશ ? સાસુ ðારે મ્હારા હાથમાંથી અમુને લઇ લેવા આવશે ત્હારે હું શું કહીશ ? ભાઇ, હમે એકવાર જપ્તે શેાધા, તે કાઇ જગ્યાએ પડી ગયા છે, હમે એને અહિ’ લઇ આવે.’ હાય અભાગિની ન્હાની વહુ! હારા બબુનું આ પૃથ્વી ઉપર સ્ડવે ચિહ્ન પણ નથી રહ્યું. હેનું માખણ જેવું કેામળ શરીર લાખે અનુષ્કાના પગતળે કચરાને ધૂળમાં મળી ગયું છે. હાય ! એ પુત્ર- શાકાતુરા જનનીને મમભેદી વિલાપ લખવાનું હમારામાં સામર્થ્ય નથી. રાતે રાતે હેતે લેાહીની ઉલટીઓ થવા માંડી અને થોડીવારમાં એ અચેતન થઈને પથારીમાં પડી. બીજે દિવસે આ સમાચારના તાર મારતે ખખ્ખર મળવાથી શંભુરામ પ્રયાગ આવ્યા. પહેલાં તે આ હૃદયવિદારક ઘટનાનું સર્વિ- સ્તર વર્ણન સાંભળીને હેણે અસ્ખલિત અશ્રુપાત કી. ત્હને જોઇને ન્હાની વહુ આવુ એઢીને ખૂબ રાઇ. પણ થાડી વાર પછી શત્રુ- રામે રામેશ્વરને કહ્યું જોયું આ પ્રયાગસ્તાનનું ફળ તે અહિં જ મળી ચૂક્યું, ચાલા હવે આ બધાંને ઘેર લઇ જવાના બંદોખસ્ત કરીએ.’ ન્હાની વહુ રાતાં રાતાં (

ખેલી · વડીલાનું કહ્યું ન માનીને હું અહિં આવી તા, એ પાપનું પ્રાયશ્ચિત્ત પણ ખરાખર કરવું પડ્યું. હવે હું ઘેર પાછી જઈશ નહિ. હવે તે અહિ જ રહીશ. ’ મ્હારા ખુની પાસે ભગવાને આ હતભાગિનીની વિનંતિ ઉપર કર્ણપાત કર્યાં. થાડા સમયમાં ‘ ન્હાની વહુ' પણ આ સંસારને ત્યાગ કરી પોતાના બાળક પુત્ર પાસે પહોંચી.