આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
"ગુજરાતી"ની ૩૮મી ભેટ
કચ્છનો કાર્તિકેય
- અથવા
- જાડેજા વીર ખેંગાર
ઠક્કુર વિસનજી ચતુર્ભુજ
સંપાદક તથા સંશોધક
તદાત્મજ ઠક્કુર નારાયણ વિસનજી
"જળમાં ઉત્તમ મેધજળ, જીવનગતિ દેનાર;
બળમાં ઉત્તમ બાહુબળ, વીરપુરુષશૃંગાર ! ” કિવદંતી
મણિલાલ ઈચ્છારામ દેશાઈએ છાપી પ્રકટ કર્યું,
સાસુન બિલ્ડિંગ્સ, સર્કલ, કોટ, મુંબઈ
વિકમાર્ક ૧૯૭૮
ઈ. સ. ૧૯૨૨
મૂલ્ય રુ. ૩-૮-૦