દરેક તવંગર કુટુંબોમાં વપરાતી અમારી પ્રખ્યાત શાસ્ત્રોક્ત
મકરધ્વજ યાકુતી.આ યાકુતીમાં સોનું, મોતી, ચાંદી જેવી કીમતી ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલાં રાજા મહારાજાઓને આજ દવા આપીને વૈદ્યો તેમની પાસે સારી જાગીરો તથા મોટાં ઇનામ પ્રાપ્ત કરતા હતા આ દવા જેટલી કીંમતી છે તેટલી જ ગુણમાં ઉત્તમ છે. તેની ખાત્રી માટે આ યાકુતીમાં કેટલી ચીજો, કેટલા પ્રમાણમાં વાપરી છે તેનું માપ નીચે પ્રમાણે છે.
|
|
|
ઉપર મુજબ કીંમતી વસાણાઓનો આ યાકુતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શક્તિ માટે તેમજ વીર્યની વૃદ્ધિ કરી કાયમની શક્તિ ટકાવી રાખનાર આ યાકુતીથી એક પણ દવા ચઢીઆતી નથી, નકલી યાકુતી વાપરી તથા વેદ્યો ડોક્ટરોની શક્તિની દવાથી કંટાળી ગયેલાઓને આ યાકુતી વાપરવા અમારી ખાસ ભલામણ છે. કિમ્મત ગો. ૪૦ ના રૂ. ૧૦-૦-૦. (વધુ વિગત માટે સુચીપત્ર મફત મગાવો.)
☞દરેક મોટા શહેરોમાં એજન્ટોની ખાસ જરૂર છે. માહીતી માટે એજન્સીના નિયમો મંગાવો, દરદીઓ માટે ખાસ સગવડ "ઊંઝા"માં રાખવામાં આવે છે, તેમજ પોતાના દરદ હકીકત લખવાથી દવા વી. પી. થી મોકલવામાં આવશે. દરેક જાતના રોગની સલાહ મફત.
તમામ જાતની દેશી દવાઓ મોટા જથામાં બનાવનાર તથા વેચનાર જુનું પ્રખ્યાત કારખાનું—
ઊંઝા !
(ગુજરાત)
પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નં૦ ૨.