પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઔર વિશ્વભયપ્રદ હૈ. એસા સબ સજનાંકા ઔર શ્રેતિયાંકા સમન્વય પૂર્વક અભિપ્રાય મેં સમજતા હૈં. આપકા હી ઐસા દઢ વિશ્વાસ સત્યપૂત વાણીસે ઔર લેખનીસે બહુ વાર પ્રગટ દુઆ હૈ. સ શય નિરાસાર્થ મેં એક પ્રશ્ન પૂછતા હૈં કિ યદિ નાના વ્યાધિસે કિસી વ્યક્તિકા શરીર યજ્ઞકમકે લિયે સર્વચૈવ અસમર્થ હા જાય તો “ અતિસમયેય કથાધિનાં નટાઢિાવેશન પ્રાણત્યા : ઇત્યાદિ ઋતિશાસ્ત્રાનુસાર પ્રાયોપવેશનાદિ દ્વારા શરીરત્યાગ શ્રેયસ્કર કિવા પ્રાણધારણ? તૂટીફૂટી હિંદી ભાષા વિષયક ખલન માફ કીજીએ. પ્રિય સફેદ કાકાસાહેબ કૈસી હાલત હે ? ન જાને. બન્ને માતરમ. તપાવનમ્ ૩૧-૫-'૩૨. - ભવદીય કૃપાભિલાષી દત્તાત્રેય વાસુદેવ પરચૂરે” બાપુએ આ પત્રને સાર લઈને એના ઉપર આશ્રમને માટે સાપ્તાહિક લેખ લખ્યા અને શાસ્ત્રીજીને આ પ્રમાણે કાગળ લખ્યો : તુમ્હારા પત્ર પઢકર હમ તીનકે બહેત આનંદ હુઆ. મેં કૈસા મૂખ હરાલીકરકે હું કેરિકર માન લિયા, નામ ઔર ચેહરા યાદ રખનેમેં મેં બહાત મંદ હૈં. આપ લોગ આનંદસે વ્યાધિ સહન કર લેતે હૈ યહ જાનકર મુઝે બડા હર્ષ હોતા હૈ. આપ લોગોંસે મેં યહી આશા કરતા થા. તુમહારી પત્ની, વ્યાધિકા સુનકર દુ:ખ હોતા હૈ. ઉનકી સેવામે કાઈ રહતે હૈં ? માતપિતા હૈ ? પૂનીકી એક પુડી ભેજતા હું. મહાદેવને યહાઁ બનાઈ હૈ. હમારે પાસ હમેશાં કાફીસે જ્યાદા ભંડાર રહતા હૈ, ઇસલિયે મંગાનેમે સકાચ નહી રખના. પુસ્તક કૈાનસે ચાહિયે ? યહ ભી બતા દો. મેં મંગવાનેકી કોશિશ કરૂંગા. - પ્રાણત્યાગકે બારેમેં જે કથન લિખા હૈ વહ કિસી ગ્રંથમેં હૈ ? ઇસ બારેમે મેરા અભિપ્રાય યહ હૈ : જિસકે અસાધ્ય રોગ હૈ, જો દૂસરાંકી સેવા લેકર હી જતા રહતા હૈ ઔર ને કુછ ભી સેવા નહીં કરતા ઉસે પ્રાણત્યાગકા અધિકાર હૈ. બકર મરનેસે પૂણ અનશન કરકે પ્રાણત્યાગ કરના બહાત જ્યાદા અચ્છા પ્રતીત હાતા હૈ. અનશનમેં' મનુષ્યકી દઢતાકી પરીક્ષા હોતી હૈ ઔર અપના વિચાર બદલનેકા ભી સ્થાન રહતા . રખના ઉચિત ઔર આવશ્યક લગતા હૈ. પરંતુ જોં તક ઐસા મનુષ્ય કુછ ભી સેવા કર સકતા હૈ, વહાઁ તક ઉસે પ્રાણત્યાગ કરના અનુચિત હૈ. યદ્યપિ યજ્ઞમે શારીરિક ક્રિયા એક અડી પર આવસ્યક અંગ હૈ તપ -અશક્તિ કે કારણ શરીરસે કુછ ભી ન બન સકે તે માનસિક યજ્ઞ સર્વા થા નિરર્થક નહીં હૈ. મનુષ્ય અપને શુદ્ધ વિચારસે ભી સેવા કર સકતા હૈ. ૧૯૮ Gandhi Heritage Portal