પૃષ્ઠ:Mansaina Diva.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
માણસાઈના દીવા
 

પણ –

પણ ઘેર જવા માટે નહીં, વડોદરા રાજને સોંપાવા માટે, કારણ કે હજુ તો વડોદરા રાજમાં કરેલા ગુનાઓ બદલ મોતીને ત્યાં લાંબી ટીપ ભોગવવાની બાકી હતી.

અત્યારે હજુ મોતી વડોદરાની જેલમાં છે.[૧]


  1. *ત્યાંથી પણ દસ વરસની સજામાંથી ત્રણની જ ભોગવીને છૂટીનેમોતી ૧૯૪૬માં ઘેર આવી ગયો છે.