પણ –
પણ ઘેર જવા માટે નહીં, વડોદરા રાજને સોંપાવા માટે, કારણ કે હજુ તો વડોદરા રાજમાં કરેલા ગુનાઓ બદલ મોતીને ત્યાં લાંબી ટીપ ભોગવવાની બાકી હતી.
અત્યારે હજુ મોતી વડોદરાની જેલમાં છે.[૧]
- ↑ *ત્યાંથી પણ દસ વરસની સજામાંથી ત્રણની જ ભોગવીને છૂટીનેમોતી ૧૯૪૬માં ઘેર આવી ગયો છે.