આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
કે ચન્દ્રમાએ બાંધ્યા દિશાઓના ટોડલા રે,
કે ટોડલે ટોડલે તેજની વેલ:
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકનાં રે.
કે કિરણે કિરણે અમૃત દેવનાં રે;
કે એહ જળે હું ય ભરું હૈયાહેલ:
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકના રે.
♣
૧૨૨
કે ચન્દ્રમાએ બાંધ્યા દિશાઓના ટોડલા રે,
કે ટોડલે ટોડલે તેજની વેલ:
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકનાં રે.
કે કિરણે કિરણે અમૃત દેવનાં રે;
કે એહ જળે હું ય ભરું હૈયાહેલ:
કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકના રે.
♣