પૃષ્ઠ:Niharika.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હાં રે આગ ઊના નિસાસે હૃદય ધીકશે !
હાં રે ત્યારે થાકેલાં ચક્ષુ કોણ ચૂમશે ?
હો આંસુડાં પાછાં વળો, પાછાં વળો !

સાખી ]

જે પંથે પ્રિય પરવર્યા તે પંથે જ પ્રયાણ !
એક મૃત્યુ દર્શાવતું પ્રિયતમની એંધાણ! ’

૧૧૬ : નિહારિકા