પૃષ્ઠ:Niharika.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મિત્રોમાંહી રમી સુકીર્તિચરણે
ભાવે દીધી અંજલી.

એ સૌ જીવનલ્હાણ દિવ્ય, પણ ના
હૈયે ઉછાળા શમે;
માગે દૃશ્ય હજી ય દિવ્યતર એ–
જેમાં પ્રભુતા રમે.

સૃષ્ટિનાં સહુ દૃશ્યની સુભગતા,
લાલિત્ય ને ભવ્યતા;
નારી ને નરરૂપમાં વિકસી કો
આ ક ર્ષ ણે ખેં ચ તાં.

જોડે સ્નેહ સ્વરૂપ ધારી પ્રભુ એ
આ ત્મ દ્ર ય વિ ક લ.
લગ્ને એક બને પુરુષપ્રકૃતિ;
એથી કશું કશું મંગલ ?

૬૭ : નિહારિકા