આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
“वृक्षनकी मत ले” भजन मनन करने योग्य है । वह तपता है और हमको शीतलता देता है । हम क्या करते हैं ?
१-१२-’४४
“वक्षनकी मत ले” [૧]ભજન મનન કરવા યોગ્ય છે. પોતે તપે છે ને આપણને શીતળતા આપે છે. આપણે શું કરીએ છીએ ?
૧-૧૨-’૪૪
मिथ्याज्ञानसे हम हमेशा डरते रहें । मिथ्याज्ञान वह है जो हमको सत्यसे दूर रखता है या करता है ।
२-१२-’४४
મિથ્યાજ્ઞાનથી આપણે હંમેશાં ડરતા રહેવું. જે જ્ઞાન આપણને સત્યથી દૂર રાખે છે અથવા દૂર લઈ જાય છે તે મિથ્યાજ્ઞાન છે.
૨-૧૨-’૪૪
- ↑ ૧. જુઓ પરિશિષ્ટ નં. ૧.
૯