પૃષ્ઠ:Nitya Manan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

भक्तकवि नरसैंयो कहते हैं : “हरिना जन तो मुक्ति न मागे, मागे जनमोजनम अवतार रे ।” इस दृष्टिसे देखें तो ‘मुक्ति’ कुछ और रूप लेती है ।

२१-१२-’४४
 

ભક્ત-કવિ નરસૈંયો કહે છે : “હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે.” આ દૃષ્ટિએ જોઈ એ તો મુક્તિ કંઈક બીજું સ્વરૂપ ધારણ કરે છે.

૨૧-૧૨-’૪૪
 

अनासक्तिकी पराकाष्ठा गीताकी मुक्ति है और वही अर्थ हम ईशोपनित् के पहले मंत्रमें पाते हैं ।

२२-१२-’४४
 

ગીતા અનુસાર અનાસક્તિની પરાકાષ્ઠા તે મુક્તિ. આ જ અર્થ આપણને ઈશોપનિષદના પહેલા મંત્રમાં મળે છે.

૨૨-૧૨-’૪૪
 
૨૦