પૃષ્ઠ:Nitya Manan.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

अनासक्ति कैसे बढ़े ? सुख और दुःख, दोस्त और दुश्मन, हमारा और दूसरोंका — सब समान समझनेसे अनासक्ति बढ़ती है । इसलिए अनासक्तिका दूसरा नाम समभाव है ।

२३-१२-’४४
 

અનાસક્તિ કેમ વધે ? સુખ અને દુઃખ, મિત્ર અને શત્રુ, પાતાનું અને પારકું — બધું સમાને સમજવાથી અનાસક્તિ વધે છે. તેથી અનાસક્તિનું બીજું નામ સમભાવ છે.

૨૩-૧૨-’૪૪
 

जैसे बिंदुका समुदाय समुद्र है, इसी तरह हम मैत्री करके मैत्रीका सागर बन सकते हैं । और जगतमें सब एक दूसरोंसे मित्र-भावसे रहें तो जगतका रूप बदल जाय ।

२४-१२-’४४
 

બિંદુઓનો સમૂહ મળીને જેમ સમુદ્ર બને છે તેમ આપણે મૈત્રી કરીને મૈત્રીના સાગર બની શકીએ છીએ. અને જગતમાં સૌ એકબીજા સાથે મિત્રભાવે રહે તો જગતનું રૂપ બદલાઈ જાય.

૨૪-૧૨-’૪૪
 
૨૧