પૃષ્ઠ:Nitya Manan.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

जन्म और मरण शायद एक ही सिक्केकी दो बाजू नहीं हैं ? एक तरफ़ देखो तो मरण और दूसरी तरफ़ जन्म । इसमें दुःख क्यों ? हर्ष क्यों ?

४-१-’४५
 

જન્મ અને મરણ કદાચ એક જ સિક્કાની બે બાજુએ નથી ? એક તરફ જુઓ તો મરણ ને બીજી તરફ જુએ તો જન્મ. તેમાં દુઃખ શા માટે ? હરખ શા માટે ?

૪–૧–’૪૫
 

जो जन्म-मरणकी बात सही हो, और है, तो हम क्यों मृत्युसे ज़रा भी डरें, दु:खी हों, और जन्मसे खुश हों ? प्रत्येक मनुष्य यह सवाल अपने साथ करे ।

५-१-’४५
 

જન્મમરણની વાત સાચી હોય ને સાચી છે, તો મૃત્યુથી આપણે શા માટે જરાયે ડરીએ, દુઃખી થઈએ, અને જન્મથી ખુશી થઈએ ? દરેક માણસ પોતાની જાતને આ સવાલ પૂછે.

૫-૧-’૪૫
 



૨૮