પૃષ્ઠ:Nitya Manan.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સાથે તેના ગુજરાતી અનુવાદ અહીં પ્રસિદ્ધ કર્યો છે, જેથી તેની સસ્તી નકલ સૌને મળી શકે.

આ વિચારોમાં ત્રણ જગ્યાએ ગાંધીજીએ અમુક હિંદી ભજનોનો ઉલ્લેખ કર્યો છે, તે ભજનો પરિશિષ્ટમાં ઉતાર્યાં છે. ઉપરાંત, તા. ૨૦–૧૧–’૪૪થી નિયમ લેતા પહેલાં, તા. ૧૩-૧૦-’૪૪થી ૧૬-૧૧-’૪૪ સુધીમાં છૂટક તારીખોએ વિચારો લખવાના શરૂ કરેલા, તે પણ શરૂનાં પાનાંના ક્રમાંકમાં આપવામાં આવ્યા છે.

૧૫-૨-’૫૨