પૃષ્ઠ:Nitya Manan.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

यह पीछेका बताता है कि सबकी कुंजी सत्यकी आराधनामें है । सत्यकी उपासनासे सब चीज़ मिलती है ।

७-१-’४५
 

આ પાછલું સૂચવે છે કે બધાની ચાવી સત્યની આરાધનામાં રહી છે. સત્યની ઉપાસનામાંથી સહુ ચીજ મળી રહે છે.

૭–૧–’૪૫
 


तब सत्यकी आराधना कैसे हो ? सत्य कौन जानता है ? यहाँ सापेक्ष सत्यकी बात है । जिसे हम सत्य रूपसे देखें वह सत्य । इतना सत्य भी बहुत कठिन है ऐसा अनुभवसे प्रतीत होगा ।

८-१-’४५
 

ત્યારે સત્યની આરાધના કેમ થાય ? સત્ય કોણ જાણે છે ? અહીં સાપેક્ષ સત્યની વાત છે. આપણે જે સત્યરૂપે જોઈએ તે સત્ય. આટલું સત્ય પાળવાનું પણ ઘણું મુશ્કેલ છે એવી અનુભવે ખાતરી થશે.

૮-૧-’૪૫
 
૩૦