પૃષ્ઠ:Nitya Manan.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

जानता हुआ आदमी सत्य कहनेसे क्यों झिझकता है ? शर्मके मारे ? किसकी शर्म ? ऊपरी है तो क्या ? नौकर है तो क्या ? बात यह है कि आदत आदमीको खा जाती है । हम सोचें और बुरी आदसे छूट जायें ।

९-१-’४५
 


માણસ જાણતો છતાં સત્ય કહેતાં કેમ અચકાય છે? શરમને માર્યો ? કોની શરમ ? ઉપરી હોય તો શું ? નોકર હોય તો શું ? વાત એમ છે કે આદત માણસને ખાઈ જાય છે. આપણે વિચાર કરીએ અને બૂરી આદત છોડી દઈએ.

૯-૧-’૪૫
 
૩૧