આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
जैसे अनुभव लेता हूँ, पाता हूँ कि आदमी अपने आप अपने सुख-दुःखका कारण है ।
११-१-’४५
અનુભવ લેતો જાઉં છું તેમ જોઉં છું કે માણસ પોતે જ પોતાનાં સુખદુઃખનું કારણ છે.
૧૧–૧–’૪૫
ऐसा होते हुए आदमी सुखी दुःखी क्यों होता है ?
१२-१-’४५
આમ હોવા છતાં માણસ સુખી દુઃખી શા માટે થાય છે ?
૧૨–૧–’૪૫
बात यह है कि आदमी ऐसे विचार करना नहीं चाहता। इसलिए मानता है ऐसे विचार करनेकी फ़ुरसत ही नहीं है ।
१३-१-’४५
વાત એમ છે કે માણસ આવા વિચાર કરવા માગતો નથી. તેથી માને છે કે આવા વિચાર કરવાની ફુરસદ જ નથી.
૧૩–૧–’૪૫
૩૩