પૃષ્ઠ:Nitya Manan.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

जमशेद महेताने आसीसीके फ्रान्सिसकी एक प्रार्थना भेजी है । उसमें यह हिस्सा है : “हे भगवान्, किसीको देनेसे ही हमें मिलता है, मरनेसे ही हम अमर पद पा सकते हैं ।”

२०-१-’४५
 

જમશેદ મહેતાએ આસીસીના ફ્રાન્સિસની એક પ્રાર્થના મોકલી છે. તેમાં આ ભાગ આવે છે : “હે ભગવાન, કોઈને આપવાથી જ અમને મળે છે. મરીને જ અમે અમરપદ પ્રાપ્ત કરી શકીએ છીએ.”

૨૦–૧–’૪૫
 

ज़मीनका मालिक तो वही है जो उस पर मेहनत करता है ।

२१-१-’४५
 

જમીનનો માલિક તો તે જ છે જે તેના પર મજૂરી કરે છે.

૨૧-૧-’૪૫
 
૩૭