પૃષ્ઠ:Nitya Manan.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ऐसे मौके़ पर याद रखनेका श्लोक यह है : मात्रास्पर्श आते हैं जाते हैं, उसे सहन करो ।

२१-३-’४५
 

એવે પ્રસંગે યાદ રાખવાનો શ્લેાક આ છે : ઇન્દ્રિયોના વિષયો જોડેના સ્પર્શો આવે છે ને જાય છે, તેમને સહન કર.

૨૧-૩-’૪૫
 

जो कुछ करें, सुव्यवस्थित करें या न करें । इसका प्रत्यक्ष दर्शन नित्य होता है। आज खूब हुआ । बा की तिथि थी । गीता-पारायण था । उसमें कुछ भी रस नहीं था ।

२२-३-’४५
 

જે કંઈ કરીએ તે સુવ્યવસ્થિત કરીએ અથવા ન કરીએ. આનું પ્રત્યક્ષ દર્શન રોજ થાય છે. આજે સારી પેઠે થયું. બાની પુણ્યતિથિ હતી. ગીતાપારાયણ ચાલતું હતું. પણ તેમાં કશોયે રસ નહોતો.

૨૨-૩-’૪પ
 
૬૮