આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૩
શ્લોક ૨૫ ચરણ ૪ ઘુવડ બોલ્યો . ઘુવડ’ શબ્દ બહુધા નપુંસકલિંગમાં વપરાય છે (પક્ષી-- નપુંસકલિંગ ગુજરાતમાં છે તેથી); પણ પુલિંગમાં પણ કદી કદી પ્રયોગ થાય છે, તેથી આ કાવ્યમાં બંને લિંગના પ્રયોગ થયા છે.
શ્લોક ૨૬,ચરણ ૧,૨,૩
मुहुरङ्गुलिसंवृताधरोष्ठं
प्रतिशेघाक्षरविकलवाभिरमम |
मुखमंसविवर्ति पक्षमलाक्ष्याः
कथमप्युशमितं न चुम्बितं तु
એ શકુન્તલા અને દુષ્યન્તના સુન્દર ચિત્રનું સ્મરણ આ પંક્તિયોથી થશે.
ચરણ છેલ્લું --
આ ચરણના પહેલા ચરણમાં ઘુવડનું વચન—-“એ કદી નહિ એમ નીકળે છે ત્હેના જ નિરાશામય પ્રતિધ્વનિ તરીકે જ આ ચરણ માંનું વચન-“કદી નહિં! હા! કદી નહિં !” એ વચન-કવિના ઉદ્રગારરૂપે આવ્યું છે. જુદાં અનુવાદ ચિહનો (“ ”) માં એ વચન મૂક્યું છે તે ઉપરથી આ જણાઈ આવશે.
ગૂઢકોકિલા. પૃષ્ઠ પપ-પ૮.
'ઘુવડ; કાવ્ય પૂરું કર્યું તે જ વખતે હેના બીજા ખંડ તરીકે- _____________________
- અભિજ્ઞાન શાકુન્તલ-અંક ૩ શ્લોક ૨૪.