આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬ : પંકજ
શેઠને બોલવાનો માર્ગ રહ્યો ન હતો, ત્રણે જણ મોટરમાં બેસી
ગયા. બંગલાનાં બારણાં આગળ આવતાં જ અમલદારે રતિલાલના
કાનમાં ધીમેથી કહ્યું :
'અરે માસ્તર !...એકાદ ખૂન તો કરવું હતું !'
એકાએક અંદર સરસ બૅન્ડ વાગવા લાગ્યું.
શેઠને બોલવાનો માર્ગ રહ્યો ન હતો, ત્રણે જણ મોટરમાં બેસી
ગયા. બંગલાનાં બારણાં આગળ આવતાં જ અમલદારે રતિલાલના
કાનમાં ધીમેથી કહ્યું :
'અરે માસ્તર !...એકાદ ખૂન તો કરવું હતું !'
એકાએક અંદર સરસ બૅન્ડ વાગવા લાગ્યું.