પૃષ્ઠ:Pankaj.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેમના શિક્ષણની છાપ હજી ભૂસાઈ નથી એવા આદર્શ ગુરુ,

જેમના નામોચ્ચાર સાથે હજારો શિષ્યોનાં હૃદય માન અને
પ્રેમની લાગણીથી ઊભરાઈ જાય છે એવા મહાન શિક્ષક,
વિનય અને સૌજન્યની મૂર્તિ સમા અજોડ શિક્ષણશાસ્ત્રી

શ્રીયુત મંચેરજી નસરવાનજી વાડીઆને

રમણલાલ