આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'પંકજ' એ મુ. ભાઈસાહેબનો 'ઝાકળ' પછી બીજો ૧૬ વાર્તાઓનો વાર્તાસંગ્રહ. એમાંની કેટલીક વાર્તાઓ એમની શ્રેષ્ઠ વાર્તાઓની ગણના પામી છે. આ વાર્તાસંગ્રહ પુનર્મુદ્રણ પામે છે તેથી અંગત સતોષ થાય છે.
વાચકો અને પ્રકાશકને આભાર.
‘જયકુટીર', ટાઈકલવાડી રોડ,
મુબઈ-૬ તા. ૧-૮-'૬૧
મુબઈ-૬ તા. ૧-૮-'૬૧
અક્ષયકુમાર ર. દેસાઈ
'પંકજ' નામથી પ્રસિદ્ધ થયેલા મારા એક નવલિકાસંગ્રહની ત્રીજી આવૃત્તિ બહાર પડે છે એ જોઈ અંગત રીતે મને સારું લાગે છે. નવલિકા સરખા સાહિત્ય-પ્રકારના વિકાસમાં મેં ફાળો આપ્યો છે એવું અભિમાન મને ન ઊપજે એ જ અભિલાષા.
'કૈલાશ', મદનઝાંપા રોડ,
વડોદરા, તા. ૫–૧૨-'૫૩
વડોદરા, તા. ૫–૧૨-'૫૩
રમણલાલ વ. દેસાઈ