પૃષ્ઠ:Purvalap1.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાણને કદર શું કર્યું નીલકંઠે ? પાડયાં જ આંસુ ખુશિમાં કરિ નાદ ચેિ ! એ રોધના જલથકી મણિ થાય. સીપ, જેથી જણાય ગુરુ મેઘનિ શક્તિ સર્વે ” મણિશંકરનાં કેટલાંક કાવ્ય શ્રેઃ વાયેલાં તે સંબંવે આ લેકની છેલ્લી છે. લાઠીએ લખી હતી. મણિશંકરની જ રીતે આા ઉત્તર ኛar a*ዘጓ ኻaiઆાણો. તેના પ્રત્યુત્તરમા તેમણે સંસ્કૃત લેક લખો તેમાંના આટલો જ २०८ भन य६ छे. ‘ आत्मानं यदि अवमानयिष्ये सवे "' આ એવી આગળ વધતી જાય છે. “મારી કરતી ’ એ હાય સૌથી પ્રથમ બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થવા મેકકર્યું રા. બ. રમણભાઈએ. અને તે પછી “ અતિજ્ઞાન’ ગુજરાત દપણમાં, વસંતવિજય ” તે તેમણે પોતાની લાંબી ટીકા સાથે પ્રસિદ્ધ કરાવેલું. તે પછી પણ બને મિત્રો વચ્ચે આપણું સામાજિક સ્થિતિની, કાવ્યની, ધર્મની રમમય ચર્ચા પત્રોદ્દારા ચાલેલી છે. આ પાત્રામાથી કેટલાક ઉતારા કાન્તમાલામાં આપેલા છે જેથી મણિભાઈના કેટલાક વિચાર અને આશય ઉપર ઘણે પ્રકાશ પડે છે. કોલેજ છવનમાં થયેલી બીજી મૈત્રી પ્રે. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરની. પિછાન તે જૂની હતી પણ મૈત્રી ૧૮૮૭ની આખરે જમી. તે સાલની કસ્ટ બી. એ. ની પરીક્ષા આપીને શ્રેો. ઠાકોર બહાર નીકળ્યા અને અનાયાસે મણિભાઈને મળ્યા. બને લાંબે સુધી કરવા ગયા અને માર્ગમાં પાત્રેવની ગેલ્ડન t. YPPð V. *, . '**- t. y. Rec v R&V3. �