પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૦. વત્સલનાં નયનો

તિમિરાશયનાં ગહને પડતાં, સપનાં વિધુરાં નજરે ચડતાઃ સહું તે, પણ કેમ શકાય, સખે! સહી વત્સલનાં નયનો રડતાં?

નહિ તે કંઈ દોષભર્યા નયનોઃ પણ નિર્મલ નેહસરોવર સારસ— યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસઃ એ જખમી દિલનાં શયનો!