આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬. મેનાવતીનું મૃત્યુ Previous Next
અશ્રુ ઊભરે આજ જનેતા અશ્રુ ઊભરે આજ ન્હાય સકલ આ વિન્ધ્યશિખર તારાનો સ્નેહ સમાજ — જનેતા—
વર્ષ ગયાં થઈ રાજ્ય ગયા પછી આજ ગણું ગયું તાજ, — જનેતા—
તાજ હવે નહિ જોય તુ સદૃશ માનવ જાતિ સમાજ, — જનેતા—
લુપ્ત થશે વસુધા પરથી નહિ તે તવ અદ્ભુત કાજ, — જનેતા—
તું જનની નહિ માત્ર, ગુરુ પણ : છે તવ ભેખ કૃપા જ, — જનેતા—
હાવાં થયું ભવસાગરની પર એક મારું જહાજ, — જનેતા—