પૃષ્ઠ:Purvalap1.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[અનુષ્ટુપ] લજ્જા તેણે તજી દીધી સ્વસ્થ તુર્ત મને કર્યો; બાલાએ બાલચેષ્ટાથી ચિત્તના ખેદને હર્યો. [ગીતિ] શું શું ચેષ્ટા કીધી, તે વર્ણવવું નહીં ઉચિત ધારું; અનુભવરસિકો સમજે, બીજાને શું જણાવવું વારું!