આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
“કદર અવર શું જનો પિછાને ?— મન મહીં એ ધરી શોક કોણ આણે? ઉભય મળી મને ખુશી કરો છો, પર પરવા શીદ અન્તરે ધરો છો?”
મધુર શબ્દ થકી ખુશ મેં કરી, દિલગીરી મનની સઘળી હરી; કરી વિદાય કહી બહુધા અને, વિરહથી બળતી વનિતા કને.
“કદર અવર શું જનો પિછાને ?— મન મહીં એ ધરી શોક કોણ આણે? ઉભય મળી મને ખુશી કરો છો, પર પરવા શીદ અન્તરે ધરો છો?”
મધુર શબ્દ થકી ખુશ મેં કરી, દિલગીરી મનની સઘળી હરી; કરી વિદાય કહી બહુધા અને, વિરહથી બળતી વનિતા કને.