પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૬૦ : પુષ્પાની સૃષ્ટિમાં આતતાયી બની ગયા છીછે...અરે...સ્વરાજ્ય આમ ઊગ્યું રા? રુધિરરંગે ? ૧ : જુએ, જુએ ! આપણાં હીરામાતી ઝીલવા નહિ પણ આપણા ખૂની હાથને પાછા ખેંચવા, ધાઈ સ્વચ્છ કરવા પવનપાવડી ઉપર ઊડતા ગાંધીજી પધાર્યાં. ૨ : મહાત્મા ગાંધીના જય ! ૩ : સાંભળા, સાંભળેા ! બાપુ આવીને કાંઈ ખાલે છે! શુ કર્યુ એમણે ? ૩ : આઝાદી પહેલાં અને આઝાદો પછી એના એ જ બાપુનાં સૂત્રકથન : અહિંસા વગર આરેા નથી. જીત પ્રેમની જ હેાય. એક પણ માનવી ભૂખ્યા હોય ત્યાં સુધી બીન્ત માનવીથી જમાય નહે. મરીને વા; મારીને નહિ. યંત્ર નફા માટે નહિ, માનવીની સરળતા માટે હોય. ૫ : જે ધર્મ ઝધડા ઊભા કરે એ ધમ અધમ અન્યા સમજવા. અરે, પણ ગાંધીજી એકલા મુસ્માને જ સાચવવા ખેઠા છે શું? આ પચાસ કરે।ડ રૂપિયા પાકિસ્તાનને પધરાવી દીધા ! ૬ : બાલ્લું પાળવુ’ એ આર્ય સૌંસ્કૃતિના મુદ્રાલેખ. ગાંધીછ એટલે આર્ય સંસ્કૃતિના અ. ૭ : ગાંધીજીનું કામ હવે પૂરુડું થયું. સ્વરાજ્ય મળ્યું. હવે આ ખસી હિમાલય જાય તેા ગગા નાહ્યા. એમની મુસ્લિમપરસ્તી સહી જતી નથી ! ૧ : હિંદના એકએક મુસ્લિમ નિર્ભીય ન બને ત્યાં સુધી ગાંધી હવે ખસે જ નહિ – એમને ખાવા દેવાય નહિં – દિલ્હીથી. – - ૨ : ક્રમ એમ ? ૩ : સ્વરાજ્ય તા મળ્યું, પણ છ એમાંથી રામરાજ્ય ખીલવવું