પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૬૪ : પુષ્પાની સિક્રમાં ૧૩ : અને હવે બાપુના ચિરંજીવી આત્માને ખંજર ભાંકવાં ડ્રાય તા આપણે હિં’સક બનીએ, શાષક બનીએ, ખુરશી ખેાળીએ, છબીએ પડાવીએ, ફૂલહાર ઉધરાવીએ, કાળાં બન્નુ કરીએ.… ૧૪ : બાપુનું અવસાન એટલે માનવતાનું અવસાન ! બાપુનું જીવન એટલે માનવતાનુ જીવન ! એ માત્ર ભારત ભાગ્યવિધાતા નથી; એ તે આખી માનવજાતના ભાગ્યવિધાતા છે. બાપુ છે જ! જીવંત છે! આ રહ્યા ! ભારતને જ નહિં; આખા વિશ્વને ઉજાળવું છે એ બાપુના જીવન વડે! ...એ જ સ્મિત... દેખાય છે ને? આપણી આંખ અને આપણાં હૈયાં એનાથી જ ભરેલાં છે... [સમૂહધ્વનિ સંભળાય છે ! મહાત્મા ગાંધીની જય!] [ગીત સાથે દૃશ્ય સમેટાય છે. દસ્ય સમેટાતાં મે બાલિકાએ ગાંધીજીની છબી કે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરે છે] જનગણ મન અધિનાયક જય હૈ! ભારત-ભાગ્યવિધાતા...