પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અર્પણ કાંટાને પણ “પુષેિની સૃષ્ટિમાં સ્થાન છે એમ સ્વીકારી, વાગતે કાંટે સદા ય પુષ્પ- બિછાતમાં નિવાસ હોય એવું માનસ કેળવી જીવન સાથે રમતા નાટકધૂની શ્રી ચન્દ્રવદન ચીમનલાલ મહેતાને રમણલાલ વ. દેસાઈ