પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપણે ત્યાં કંઠના ઉત્કૃષ્ટ અભિનેતાઓ છે ખરા ? એકાદ- અદીમર્ઝબાન જેવા–ને યાદ કરીએ તો ! હશે. નહિ હોય તો થશે. વિનિએ-વનકારે જ જ્યાં પાત્ર બનવાનું હોય ત્યાં પ્રસંગ પ્રમાણે, વસ્તુ પ્રમાણે, પાત્ર પ્રમાણે 'વનિફેરફારની આવડત અને સગવડ રાખવી જ જોઈએ. પરંતુ અંતે નવાણીમાં કંઠવનિ જ મહત્વ ધારણ કરે છે એ મૂળભૂત સિદ્ધાંત ન વિસરાય. રૂપાળા -આંખને પણ ગમે એવા–દેખાવની યુવતી જ નાયિકા બને એ દસ્ય નાટકને આગ્રહ નવાણીમાં નિરર્થક બને છે. કઈ પણ યુવતી રૂપરહિત હોઈ શકે જ નહિ એ ધ્યાનમાં રાખીને પણ આપણે એટલું તો કહી શકીએ કે સુંદર, ઘટિત વનિવાળી, પ્રસંગને અનુ- રૂપ ઉચ્ચારણના આરેહઅવરહની મરોડ સાચવે એવી કઈ પણ યુવતી દવનિપ્રભાવ વડે નાયિકા બની શકે – પછી ભલે રૂપની કમ- ગણતરીમાં તેના કરતાં બીજી યુવતી ચડિયાતી હોય ! પરંપરાગત નાટનાં સ્વરૂપે પણ બદલાતાં જ રહે છે. ચિત્ર- પટમાં ટેલિવિઝન” પણ ભારે ફેરફાર કરવા તલપી રહ્યું છે. આકાશ- વાણીએ વનિ ઉપર ભાર મૂકી આપેલાં નાર્યસ્વરૂપોનાં નામ હજી સ્થિરતા પામ્યાં નથી. રૂપક, સંગીતરૂપક, રેડિયોનાટિકા જેવાં કેક નામો ફેંકાયે જાય છે. હું પણ એક બે નામ ફેંકુ : શ્રાવ્ય નાટક અગર નાટિકા કે ધ્વનિનાટિકા જેવાં નામ આપી શકાય? એ આકા- રોને જે નામ મળે તે ખરું. સ્પષ્ટ સ્વરૂપ અને સ્વચ્છ નામ હજી ન પામેલા સાહિત્ય આકાર અહીં તેમ જ પશ્ચિમમાં ઘડાયે જાય છે. નૂતનત્વને આપણે આવકારવું જ પડશે...ન ગમે તે પણ. વનિનાટિકાના મારા બે પ્રયોગો “નવલખી વાવ” અને “હે રામ !' આ સંગ્રહમાં મૂકયાં છે તેને એક જ ઉદ્દેશ, નાટચકલાને નવાં નવાં સ્વરૂપે મળે એવા અખતરા થઈ રહ્યા છે. નૃત્ય, મૂક